Thursday 3 July 2014

In life

જિંદગી મા ઘણા લોકો મળે છે. જે સાવ પોતના બની ને  રહે છે અને  પેલી  ગુજરાતી  કહેવત  સગા  હોઈ  તે વાહલા ના હોઈ અને વહાલા હોઈ એ  સગા ના હોઈ. ખુબ મજા આવે જયારે અ તમારી સાથે  હોઈ. 
પરંતુ જયારે તે તમને તરછોડી ને જાય ત્યારે જે ઠેસ દિલ ને લાગે છે એને વ્યક્ત કરવી ખુબજ અઘરી બની જાય છે. ..
ના લઇ જજે અ પ્રભુ તું  એટલો નજીક કે મારું આ નાનું દિલ  તૂટી જાય. અથવા તો આ લાગણી થી ભરેલા દિલ ને પથ્થર નું બનાવી દે જેથી એના તૂટવાનો ભય પણ ના રહે.   

No comments:

Post a Comment